એક જમાના મા નૈતીકતા માટે જેનો પરચમ વિશ્વભર મા લેહરાતો હતો એ ભારત દેશમાથી લાગે છે નૈતીકતા વિદાય લેવાની તૈયારી મા છે. આજે પોતાના સ્વાર્થ ને સાધવા માટે લોકો કોઇનુ પણ ગમે તેટલી હદે નુકસાન કરવામા પણ પીછેહઠ કરતા નથી, અને એમા પણ સવાલ જો સત્તા નો હોઇ તો તો ભયો ભયો.
આજે મહારાષ્ટ્ર મા જે તમાશો થઈ રહ્યો છે એમા જનતા નુ હિત નહિ પણ પોતની રાજનિતીક મહત્વ્કાંશા ને સિધ્ધ કરવા માટે ની રીતસર ની પડાપડી છે.હુ કોઇ વ્યક્તીગત નામ લઈને કોઇને દોષ આપવા નથી માંગતો , કેમ કે કોઇ પાર્ટી આમાથી બકાત નથી.
એક્તરફ ભાજપ જાણે કે પોતે ૧૦૦ ટકા શુધ્ધ હોઇ એમ સ્પષ્ટીકરણ તેના તરફ થી અપાઈ રહયા છે, અને શિવસેના જાણે કે ટોટલ મહારાષ્ટ્ર ના હિંદુત્વ નો ઠેકો પોતે લિધેલો હોઇ એમ ભાજપ ને બેવફા જાહેર કરી દીધુ. જાણે કે શિવસેના સાથે ગઠ્બંધન તોડ્યુ એટલે હિંદુત્વ ની સાથે દગો કર્યો એવા સ્ટેટ્મેંટ તેના પ્રવક્તા દ્વારા અપાઈ રહ્યા છે. અને એ પણ નેશનલ ન્યુજ ચેનલો ઉપર. અહીયા સવાલ હિંદુત્વ નો કે હિદુઓ નો નથી, પણ સવાલ છે સત્તા પ્રાપ્ત કરાવા નો પણ વોટ મેળવવા પોતાની લાલસા ને હિંદુત્વ નો રંગ આપવા ની ખુલ્લેઆમ કોશીશ થઈ રહી છે.
રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી શિવસેના ના સર્વેસર્વા સામના પત્ર મા અનેકો વખત વંશીય પરમ્પરા માટે કોંગેસ ને આડે હાથ લેતા આવ્યા છે, અને પોતાની પાર્ટી ની વાત એ કરતા નથી. એમની પાર્ટી મા પણ એ જ થવા જઈ રહ્યુ છે . આદરણીય બાલા સાહેબ પોતાનુ જીવન નીડરતા થી જીવ્યા. પોતાના લેખ અને પોતાના વચન દ્વારા પણ તેઓ આજીવન લાખો લોકો ના હ્રીદયસમ્રાટ રહયા . અને શિવસેના ની કમાન તેમણે પોતાના પુત્ર ને સોપી. આજે ઉધ્ધ્વ ઠાકરે પણ તેમના પુત્ર આદીત્ય ઠાકરે ને પ્રમોટ કરી રહ્યા છે. આમા સેવાભાવ ક્યા છે.
બીજી તરફ ભાજપ ને લાગે છે કે લોકસભા મા ભાજપ ને મહારાષ્ટ્ર મા સારુ એવુ સમર્થન મળ્યુ જેથી એને લાગે છે કે મોદી લહેર મા ભાજપ રાજ્ય ચુટણી મા પણ તરી જાય.અને સત્તા નો સ્વાદ ચાખવા મળે.
તો બીજી તરફ NCP અને કોંગ્રેસ મા પણ આજ જપાજપી પછી આ ગઠ્બંધન ના પણ તાર તુટી ગયા.હવે કોંગ્રેસ અને NCP બન્ને અલગ અલગ લડશે.
MNS તો છે જ મેદાન માં જેણે કઈ ગુમાવવા નુ નથી પણ જો થોડીક પણ સીટો જો MNS ને મળી જાય તો તેના માટે મહારાષ્ટ્ર ની રાજનીતી મા નવા દ્વાર ખુલી જશે. અને વાત જો સરકાર બનાવવા મા ટેકા ની આવી તો એનો ફાયદો પણ તેને મળી શકે છે.
આ તમામ મગજમારી મા બિચારી જનતા પીસાવાની છે એ વાત નક્કી છે. કેમકે આ વખતે પંચકોણીય ચુટ્ણી યોજાવાની છે એ વાત લગભગ નક્કી જ છે અને જેમા ચાર દળો એવા છે જેમનુ રાજનીતીક કદ મોટુ છે. જેથી વોટ પન ઘણા વહેચાવાની સંભાવના રહેલી છે. તો મહારાષ્ટ્ર મા પણ દીલ્લીવાળી ના થાય એ જોવાનુ રહ્યુ.
આજે મહારાષ્ટ્ર મા જે તમાશો થઈ રહ્યો છે એમા જનતા નુ હિત નહિ પણ પોતની રાજનિતીક મહત્વ્કાંશા ને સિધ્ધ કરવા માટે ની રીતસર ની પડાપડી છે.હુ કોઇ વ્યક્તીગત નામ લઈને કોઇને દોષ આપવા નથી માંગતો , કેમ કે કોઇ પાર્ટી આમાથી બકાત નથી.
એક્તરફ ભાજપ જાણે કે પોતે ૧૦૦ ટકા શુધ્ધ હોઇ એમ સ્પષ્ટીકરણ તેના તરફ થી અપાઈ રહયા છે, અને શિવસેના જાણે કે ટોટલ મહારાષ્ટ્ર ના હિંદુત્વ નો ઠેકો પોતે લિધેલો હોઇ એમ ભાજપ ને બેવફા જાહેર કરી દીધુ. જાણે કે શિવસેના સાથે ગઠ્બંધન તોડ્યુ એટલે હિંદુત્વ ની સાથે દગો કર્યો એવા સ્ટેટ્મેંટ તેના પ્રવક્તા દ્વારા અપાઈ રહ્યા છે. અને એ પણ નેશનલ ન્યુજ ચેનલો ઉપર. અહીયા સવાલ હિંદુત્વ નો કે હિદુઓ નો નથી, પણ સવાલ છે સત્તા પ્રાપ્ત કરાવા નો પણ વોટ મેળવવા પોતાની લાલસા ને હિંદુત્વ નો રંગ આપવા ની ખુલ્લેઆમ કોશીશ થઈ રહી છે.
રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી શિવસેના ના સર્વેસર્વા સામના પત્ર મા અનેકો વખત વંશીય પરમ્પરા માટે કોંગેસ ને આડે હાથ લેતા આવ્યા છે, અને પોતાની પાર્ટી ની વાત એ કરતા નથી. એમની પાર્ટી મા પણ એ જ થવા જઈ રહ્યુ છે . આદરણીય બાલા સાહેબ પોતાનુ જીવન નીડરતા થી જીવ્યા. પોતાના લેખ અને પોતાના વચન દ્વારા પણ તેઓ આજીવન લાખો લોકો ના હ્રીદયસમ્રાટ રહયા . અને શિવસેના ની કમાન તેમણે પોતાના પુત્ર ને સોપી. આજે ઉધ્ધ્વ ઠાકરે પણ તેમના પુત્ર આદીત્ય ઠાકરે ને પ્રમોટ કરી રહ્યા છે. આમા સેવાભાવ ક્યા છે.
બીજી તરફ ભાજપ ને લાગે છે કે લોકસભા મા ભાજપ ને મહારાષ્ટ્ર મા સારુ એવુ સમર્થન મળ્યુ જેથી એને લાગે છે કે મોદી લહેર મા ભાજપ રાજ્ય ચુટણી મા પણ તરી જાય.અને સત્તા નો સ્વાદ ચાખવા મળે.
તો બીજી તરફ NCP અને કોંગ્રેસ મા પણ આજ જપાજપી પછી આ ગઠ્બંધન ના પણ તાર તુટી ગયા.હવે કોંગ્રેસ અને NCP બન્ને અલગ અલગ લડશે.
MNS તો છે જ મેદાન માં જેણે કઈ ગુમાવવા નુ નથી પણ જો થોડીક પણ સીટો જો MNS ને મળી જાય તો તેના માટે મહારાષ્ટ્ર ની રાજનીતી મા નવા દ્વાર ખુલી જશે. અને વાત જો સરકાર બનાવવા મા ટેકા ની આવી તો એનો ફાયદો પણ તેને મળી શકે છે.
આ તમામ મગજમારી મા બિચારી જનતા પીસાવાની છે એ વાત નક્કી છે. કેમકે આ વખતે પંચકોણીય ચુટ્ણી યોજાવાની છે એ વાત લગભગ નક્કી જ છે અને જેમા ચાર દળો એવા છે જેમનુ રાજનીતીક કદ મોટુ છે. જેથી વોટ પન ઘણા વહેચાવાની સંભાવના રહેલી છે. તો મહારાષ્ટ્ર મા પણ દીલ્લીવાળી ના થાય એ જોવાનુ રહ્યુ.
No comments:
Post a Comment